મોરબી : બળવંતરાય છગનલાલ દવેનું અવસાન

- text


મોરબી : મૂળ ગામ ચોટીલા હાલ મોરબી નિવાસી યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ બળવંતરાય છગનલાલ દવે (ઉ.વ.૭૯),તે જાગૃતિબેન કેતનકુમાર ત્રિવેદી, ભાવિનાબેન હિમાંશુકુમાર દવે,પ્રીતિબેન ગૌરવકુમાર દવે,નેહાબેન જીતેનકુમાર દવે,જસનાબેન સૌરભકુમાર ઓઝાના પિતાશ્રીનું ગઈકાલ તા.૨ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનુ ટેલિફોનીક બેસણું આવતીકાલ તા.૩ને શુક્રવારના રોજ ૪ થી ૫ કલાકે સત્યમ પાન શેરી,વિશ્વકર્મા પાર્ક,સરદાર બાગ ખાતે રાખેલ છે.(જાગૃતિબેન ત્રિવેદી મો. ૯૬૨૭૩૬૬૬૬૯,ભાવિનાબેન દવે મો.૯૮૭૯૦૧૯૬૭૬ ,નેહાબેન દવે મો. ૬૩૫૫૨૫૬૮૬૬,પ્રીતિબેન દવે મો. ૯૭૨૬૧૨૯૬૨૧ ,જસનાબેન ઓઝા મો.૭૯૭૭૬૯૮૬૪૩)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text