મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરના પરીનિર્વાણ દિને રેલી યોજાશે

- text


મોરબી : મોરબીમાં સ્વયંમ સૈનિક દળ દ્વારા આગામી તા.6 ડિસેમ્બરના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરના પરીનિર્વાણ દિવસ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રેલી તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી શાંતિવન સોસાયટીમાંથી નીકળી રોહિદાસપરા, રેલવે સ્ટેશન રોડ, અયોધ્યાપુરી રોડ, શનાળા રોડ થઈ નગરપાલિકા ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપી ત્યાંથી સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ સમાજ વાડી ખાતે પહોંચીને સભામાં પરિવર્તિત થશે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text