મોરબી : કિશનભાઇ દિનેશભાઈ પોપટનું અવસાન

- text


મોરબી : મૂળ મોટા દહીંસરા હાલ મોરબી નિવાસી કિશનભાઇ દિનેશભાઈ પોપટ (ઉ.વ. 22), તે દિનેશભાઈ હંસરાજભાઈના પુત્ર, ડો. રસિકલાલ શાંતિલાલ ઠકરાર (રાજકોટ)ના દોહિત્ર, કેતનભાઈ અને મેહુલભાઇના ભાણેજનું તા. 03/11/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. 08/11/2021ના સોમવારે 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપૂરી રોડ, મોરબી ખાતે રાખેલ છે. (દિનેશભાઈ 94282 60837, મેહુલભાઈ 94282 60838)

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text