મોરબીના કુબેરનાથ મંદિરે બેસતા વર્ષે અન્નકૂટ દર્શન

- text


મોરબી : મોરબીના સુપ્રસિદ્ધ કુબેરનાથ મહાદેવ મંદિરે નૂતન વર્ષ એટલે બેસતા વર્ષના દિવસે તા.5 ને શુક્રવારે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે મંદિરના અન્નપૂર્ણા રસોઈ ઘરમાં અન્નકૂટની તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં અન્નકૂટ દર્શનનો સમય તાં.5ના રોજ બપોરે 12 થી 5 વાગ્યા સુધી રહેશે. આથી ભક્તજનોએ અન્નકૂટ દર્શનનો લાભ લેવા કુબેરનાથ મહાદેવ મંદિરના મહંત અક્ષયગિરી અને નિલેશગીરીએ અનુરોધ કર્યો છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text