રવાપર : વજીબેન હરખાભાઈ છત્રોલાનું અવસાન

- text


મોરબી : રવાપર નદી નિવાસી વજીબેન હરખાભાઈ છત્રોલા (ઉ.વ. 95), તે માવજીભાઈના માતુશ્રી, અશ્વિનભાઈ અને અનિલભાઈના દાદી તેમજ રવિકુમાર અને વ્રજકુમારના પરદાદીનું તારીખ 05/10/2021 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 08/10/2021ને શુક્રવાર સવારે 8 થી 10 કલાકે ભક્તિનગર (રવાપર નદી) ખાતે રાખેલ છે. (મો. 99095 41497, 99254 12754)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text