મોરબી : વશરામભાઈ દેવકરણભાઈ ધરોડીયાનું અવસાન

- text


મોરબી : મૂળ મોડપર હાલ મોરબી નિવાસી વશરામભાઈ દેવકરણભાઈ ધરોડીયા(ઉ.વ. 67)નું તા. 16ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા. 17ને શુક્રવારે સાંજે 4થી 6કલાકે તેમના નિવાસ સ્થાન પાસે રચના સોસાયટીના હોલમાં, શોભેશ્વર રોડ, મોરબી-2 ખાતે રાખેલ છે. શૈલેષભાઇ વશરામભાઈ ધરોડીયા મો.નં. 98254 34560, શામજીભાઈ દેવકરણભાઈ ધરોડીયા મો.નં. 91040 72098.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text