હડમતિયા : ચેતનાબેન મિલનભાઈ ખાખરીયા અને તેની પુત્રી ક્રિષા મિલનભાઈ ખાખરીયાનું અવસાન

- text


ટંકારા : હડમતિયા નિવાસી ચેતનાબેન મિલનભાઈ ખાખરીયા (ઉ.વ. 24) અને પુત્રી ક્રિષા મિલનભાઈ ખાખરીયા (ઉ.વ. 11 દિવસ), તે મિલનભાઈના પત્ની-પુત્રી, ખાખરીયા પરિવારના ભુવા શીવાભાઈ જેઠાભાઈ અને મનોજ જેઠાભાઈ ખાખરીયાના પ્રપૌત્રવધુ-પ્રપૌત્રી અને હસમુખભાઈ ખાખરીયાના ભત્રીજાવધુ-સાળીનું તા. 11/09/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે.

- text

સદગતની પાણીઢોળ વિધી તા. 17/09/2021ને શુક્રવારના રોજ રાખેલ છે. સ્નેહીજનો તેમજ મિત્રો ટેલિફોનીક સંદેશો પાઠવી શકશે. (હસમુખભાઈ – 99984 49925, શીવાભાઈ – 90817 17630, અરવિંદભાઈ – 99135 62641)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text