મશીનમાં આવી જતાં સગીરનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામમાં મશીનમાં આવી જતાં સગીરનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

વઘાસીયામાં ગઇકાલે ગણેશ મહાદેવભાઇ (ઉ.વ. 16, રહે. ન્યુ વર્ધમાન સીરામીક કારખાનાની ઓરડીમા, વઘાસીયા) સીરામીકના મશીનના કન્વેંયટર બેલ્ટમા આવી જતાં તેનું મોત થયું છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text