બાવળના ઝાડે લટકી શ્રમિકનો આપઘાત

- text


ટંકારા : ટંકારા તાલુકાના છત્તર ગામમાં શ્રમિકે અગમ્ય કારણોસર બાવળના ઝાડ ઉપર લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

ગઇકાલે સાયરભાઇ ગીરધરભાઇ પરમાર (ઉ.વ. 26,ધંધો મજુરી, રહે છત્તર) છત્તર ગામમાં મિતાણા જતા જુના માર્ગ ઉપર આથમણી દિશાએ બાવળના ઝાડ સાથે ચુંદડી (કાપડનો ટુકડો) વડે ગળાફાસો ખાધેલ હાલતમા મળી આવ્યા હતા. આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરી આગળની તપાસ ચાલુ કરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text