કેરાળા : વિનોદભાઈ છગનભાઈ ચારોલાનું અવસાન

- text


મોરબી : મૂળ કેરાળા હાલ હૈદરાબાદ નિવાસી વિનોદભાઈ છગનભાઈ ચારોલા (ઉમર વર્ષ 53), તે છગનભાઈ અને હેમલત્તાબેનના પુત્ર તેમજ અનિલભાઈના ભાઈ તેમજ ગં. સ્વ. ચેતનાબેનના પતિ તથા મિતભાઈ અને રિયાબેનના પિતાનું તારીખ 17 જુન, 2021 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તેમજ લૌકીક પ્રથા બંધ રાખેલ છે. અને સદગતનું ટેલીફોનિક બેસણું ૧૯-૦૬-૨૦૨૧ ને શનિવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે રાખેલ છે. (મો.નં. છગનભાઇ જીવાભાઇ ચારોલા ૯૯૧૩૫ ૬૩૫૬૬, અનીલભાઇ ૯૪૨૬૯ ૬૪૭૩૪, મીતભાઈ ૯૯૮૯૫ ૬૯૨૭૧)

- text