મોરબી : સરલાબેન અંબાવીભાઈ જાવિયાનું અવસાન

- text


મોરબી : સરલાબેન અંબાવીભાઈ જાવિયા (ઉંમર વર્ષ 80), તે શૈલેષભાઈ (98983 81171) અને સંજીવભાઈ (98797 83470) ના માતા તેમજ આર્જવભાઈ (95100 42105) અને સુરજભાઈ (94295 21729)ના દાદીનું તારીખ 17-06-2021 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 19 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યે રાખેલ છે.

- text

- text