અવસાન નોંધની યાદી : 02 મે (08:45 PM)

- text


મોરબી : મંજુલાબેન અજીતભાઈ ડાંગરનું અવસાન

મોરબી : મૂળ સુરવદર હાલ મોરબી નિવાસી મંજુલાબેન અજીતભાઈ ડાંગર (ઉમર વર્ષ 70), તે અજીતભાઈના પત્ની તેમજ વિજયભાઈ (98242 10413, GTPL સીટીઝન કેબલ નેટવર્ક)ના માતુશ્રીનું તારીખ 02/05/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તારીખ 03/05/2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


મોરબી : નયનાબેન રમેશભાઇ ચનિયારાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નયનાબેન રમેશભાઇ ચનિયારા (ઉ.વ. 46), તે રમેશભાઇના પત્ની, આશિષ, મોહિત અને ચાર્મીબેનના માતુશ્રી તેમજ દિશાબેન, બંસીબેન અને નવદિપભાઇના સાસુનું તા. ૦૧/૦૫/૨૦૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૦૩/૦૫/૨૦૨૧ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (રમેશભાઇ 99781 04833, ગીરીશભાઇ 94288 92599, ભરતભાઇ 84699 18644, આશિષભાઈ 94080 06768)

- text


મોરબી : વિજયાબેન રમેશભાઇ હાલપરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વિજયાબેન રમેશભાઇ હાલપરા (ઉ.વ. ૫૫), તે રમેશભાઇના ધર્મપત્ની તેમજ શાંતિલાલના માતુશ્રીનું તા.૦૧/૦૫/૨૦૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (રમેશભાઇ 99986 16320, શાંતિલાલ 87587 23230, ધીરૂભાઇ 97261 27888, બાવજીભાઇ 99748 14946, રમેશભાઇ 99090 26226, મનસુખભાઇ 99791 11073)


મોરબી : ભુપેન્દ્રભાઈ દલીચંદભાઈ ગાંધીનું અવસાન

મોરબી : ભુપેન્દ્રભાઈ દલીચંદભાઈ ગાંધી (ઉ.વ.84), તે હિતેશભાઈ (રેલ્વે, રાજકોટ)(97240 94032, 98255 94032) અને અતુલભાઇ (94295 65479) ના પિતાનું તારીખ 01/05/2021 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદગતનું ટેલિફોનિક બેસણુ તા.3 ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ વાગ્યા દરમ્યાન રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


 

- text