મોરબી : રમેશચંદ્ર વિઠ્ઠલદાસ નિમાવતનું અવસાન

- text


મોરબી : રમેશચંદ્ર વિઠ્ઠલદાસ નિમાવત (ઉ.વ. 65) તે હિતેશભાઈ, ભાવેશભાઈ તેમજ દિવ્યેશભાઈના પિતાશ્રી તેમજ સ્વ. મનસુખભાઈના નાનાભાઈ તેમજ પરશુરામભાઈ તથા પ્રફુલભાઈના મોટાભાઈનું અવસાન તા. 03/032021 ને બુધવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 06/03/2021 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન અરુણોદય નગર, બ્લોક નંબર 125, મોરબી ખાતે રાખેલ છે. (મો.નં. 96242 92606, 99792 25575)

- text