મોરબી : જયાબેન ચુનીભાઈ પીઠવાનું નિધન

- text


મોરબી: જયાબેન ચુનીભાઈ પીઠવા ઉં.વ. 92 તે, સ્વ. ચુનીલાલ ભીમજીભાઈ પીઠવાના પત્નીનું તારીખ 4/3/21ને ગુરુવારે અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા ગુરુવારે બપોરે 2 કલાકે નીકળશે. સદગતનું બેસણું તારીખ 5/03/21ને શુક્રવારે સાંજે 04:થી 5:30 કલાકે સોરઠીયા લુહારવાડી, સ્વામિનારાયણ મંદિરવાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષ તરફથી સદગતનું બેસણું પણ સાથે જ રાખેલ છે. (મો.નં. 94296 11000, 94278 11000)

- text