મોરબી : જેરામભાઈ ડાયાભાઈ ગામીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જેરામભાઈ ડાયાભાઈ ગામી (ઉ.વ. 72), તે વિનોદભાઇ (81405 03560) અને હર્ષદભાઈ (95863 55443)ના પિતાનું તા. 09/02/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ છે. સગાસંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકે છે. (તા. 11/02/2021 ગુરુવારે સવારે 9થી 11 કલાક શનાળા-ઉમા પેલેસ, બપોરે 3થી 5 કલાક ભાવપર)

- text

- text