Avsannondh & BesnuTankara નેસડા : શૈલેષભાઈ કાન્તીલાલ જીવાણીનું અવસાન By Admin - 05/02/2021 at 6:24 pm Share on Facebook Tweet on Twitter - text ટંકારા : નેસડા સુરજી નિવાસી શૈલેષભાઈ કાન્તીલાલ જીવાણી તે કાન્તીલાલ રણછોડભાઈ જીવાણીના પુત્રનું તા-૪/૦૨/૨૦૨૧ ને ગુરૂવારના અવસાન થયેલ છે. જેનું બેસણું તા – ૬/૦૨/૨૦૨૧ને શનિવારના રોજ બપોરે ૨ થી ૫ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. - text