નેસડા : શૈલેષભાઈ કાન્તીલાલ જીવાણીનું અવસાન

- text


ટંકારા : નેસડા સુરજી નિવાસી શૈલેષભાઈ કાન્તીલાલ જીવાણી તે કાન્તીલાલ રણછોડભાઈ જીવાણીના પુત્રનું તા-૪/૦૨/૨૦૨૧ ને ગુરૂવારના અવસાન થયેલ છે. જેનું બેસણું તા – ૬/૦૨/૨૦૨૧ને શનિવારના રોજ બપોરે ૨ થી ૫ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text