- text
મોરબી : આજે તા. 2ને શનિવારના રોજ આંબાવાડી કુમાર શાળામાં ધો. 4,5 અને 6માં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને ચિત્રાધૂન મંડળ તરફથી પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા છે. આ વિતરણ કુમાર શાળાના સ્ટાફની હાજરીમાં મંડળના પ્રમુખ ટી. સી. ફુલતરિયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આમ, ચિત્રાધૂન મંડળ દ્વારા આંબાવાડી કુમાર શાળામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે.
- text
- text