મોરબી : ચિત્રાધૂન મંડળ દ્વારા આંબાવાડી શાળાના ધો. 4થી 6ના વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરાયું

- text


મોરબી : આજે તા. 2ને શનિવારના રોજ આંબાવાડી કુમાર શાળામાં ધો. 4,5 અને 6માં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને ચિત્રાધૂન મંડળ તરફથી પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા છે. આ વિતરણ કુમાર શાળાના સ્ટાફની હાજરીમાં મંડળના પ્રમુખ ટી. સી. ફુલતરિયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આમ, ચિત્રાધૂન મંડળ દ્વારા આંબાવાડી કુમાર શાળામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે.

- text

- text