મોરબી : સરસ્વતીબેન ઠાકોરદાસ કાંજીયાણીનું અવસાન

- text


મોરબી : સરસ્વતીબેન ઠાકોરદાસ કાંજીયાણી (ઉ.વ.68), તે ઠાકોરદાસ ત્રીકમદાસ કાંજીયાણીના ધર્મપત્ની તેમજ લક્ષમણદાસ કાંજીયાણી, દોલતરામ કાંજીયાણી, ચંદ્રેશભાઈ કાંજીયાણી, જેઠાનંદ કાંજીયાણીના માતૃશ્રીનુ તા.15/11/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ ટેલીફોનીક બેસણું તા. 19/11/2020ને ગુરુવારના રોજ સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાખેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (લક્ષ્મણદાસ કાંજીયાણી:9825648661, દોલતરામ કાંજીયાણી:9879215196, ચંદ્રેશભાઈ કાંજીયાણી:9909052670, જેઠાનંદ કાંજીયાણી:9925250733)

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text