મોરબી : પાર્થભાઈ મણિલાલ કાસુન્દ્રાનું અવસાન, સોમવારે ટેલિફોનિક બેસણું

- text


મોરબી : મોરબી નિવાસી પાર્થભાઈ મણિલાલ કાસુન્દ્વા ઉ.વ.24 તે મણિલાલ કચરાભાઈ કાસુન્દ્રાના પુત્રનું તા.15 ના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.16 ને સોમવારે બપોરે 3 થી 5 દરમ્યાન ઉમા ટાઉનશીપ, હરિદ્રાર-એ-બી-202, સામાકાંઠે મોરબી ખાતે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સંપર્ક : 9978905837

- text

- text