મોરબીના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રોનું પૂજન કરાયું

- text


મોરબી : દશેરાના દિવસે અસ્ત્ર-શસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે તા. 25ના રોજ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ દ્વારા ગુજરાત હાઉસીંગ બોર્ડ ગરબી ચોક, શનાળા રોડ, મોરબી ખાતે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં રહીશો અને ખાસ કરીને નાની બાળાઓ જોડાઈ હતી. તેમજ સ્વંય સેવક સંઘના સેવકો દ્વારા શસ્ત્રોનું પૂજન કરી પુરાતન હિન્દુ સંસ્કૃતિ જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપવામાં આવ્યો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text