મોરબી : દશેરા નિમિત્તે બાળકોએ રાવણ તૈયાર કરી પૂતળાનું દહન કર્યું

- text


મોરબી : દશેરા નિમિત્તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી જયેશ કાલરીયાના પરિવારના બાળકો દ્વારા રાવણ તૈયાર કરી પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

દશેરાના પર્વ પર દેશભરમાં રાવણદહન કરવામાં આવે છે. ત્યારે દશેરા નિમિત્તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી જયેશ કાલરીયાના પરિવારના બાળકો કાલરિયા મંત્ર, કાલરિયા વિવાન, કાલરીયા મોનીત અને કાલરીયા વૃષ્ટિએ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવી શકાય તેવી વસ્તુઓમાંથી રાવણનું નાનું પૂતળું તૈયાર કર્યું હતું. અને અવની ચોકડી મુકામે તેનું દહન કર્યું હતું. આમ, બાળકોએ ઘરેબેઠા દશેરાની ઉજવણી કરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text