ભરતનગર : શાંતાબેન રામજીભાઈ ભુવાનું અવસાન

- text


મોરબી : ભરતનગર નિવાસી શાંતાબેન રામજીભાઈ ભુવા (ઉ.વ. 100), તે શામજીભાઈ, હંસરાજભાઈ અને ભાણજીભાઈના માતુશ્રીનું તા. 13/10/2020ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ મો.નં. 99251 21906, 96872 24255, 99131 88116 પર શોક વ્યક્ત કરી શકશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text