મોરબી : ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો માટે વ્હીલ ચેર, વોકર જેવી સુવિધાઓ નિ:શુલ્ક અપાશે

- text


મોરબી : મોરબીમાં સ્વ. કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિ:શુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં જરૂરિયાતમંદ લોકોને વ્હીલ ચેર, ટોયલેટ ચેર, બગલ-ઘોડી, હોસ્પિટલ પલંગ (એડજેસ્ટેબલ), વોકર જેવી વસ્તુઓ વિનામૂલ્યે મળશે. આ અંગે વધુ માહિતી મેળવવા કિશોરભાઈ વી. હિરાણી ૯૪૨૮૭ ૮૮૨૧૫નો સંપર્ક કરવાનો રહેશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text