નસીતપર : મોંઘીબેન રતનશીભાઈ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : નસીતપરના નિવાસી મોંઘીબેન રતનશીભાઈ આદ્રોજા (ઉ.વ.- ૯૫), તે ભીખાભાઈ અને ભુદરભાઈ (96625 07065)ના માતાશ્રી તેમજ ભરતભાઈ (94271 55269), હિતેશભાઈ (97273 32264), ધીરેનભાઈ (76980 05977), પાવનભાઈ (98252 44977)ના દાદીનું તા. ૧૧/૧૦/૨૦૨૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text