02 સપ્ટેમ્બર : મોરબી જિલ્લામાં આજે 24 નવા કેસ નોંધાયા, 16 લોકોને રજા અપાઈ

- text


 

મોરબીમાં 15, વાંકાનેરમાં 3 અને હળવદમાં 6 નવા કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે.

આજે 03 સપ્ટેમ્બર, ગુરૂવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 09
મીરબી ગ્રામ્ય : 06
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 03
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 05
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 24

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 14
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 16

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 219
કુલ ડિસ્ચાર્જ કેસ : 772
કુલ મૃત્યુઆંક : 16 (કોરોનાના કારણે) 38 (અન્ય બીમારીના કારણે)
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 1045

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text