વાંકાનેર : જરીનાબેન ગફારભાઈ રાઠોડનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી જરીનાબેન ગફારભાઈ રાઠોડ (ઉ.વ. 65), તે હાજી ઇસ્માઇલ નુરમામદના પુત્રવધુ, ગફારભાઈના પત્ની, મકસુદના માતુશ્રી, ફારૂકભાઈ (ગેલેક્સી પ્રેસ) અને મહંમદભાઇ (વાંકાનેરના સિનિયર પત્રકાર)ના ભાભી તા. 21/08/2020 જન્નતનશીન થયા છે.

- text

- text