ખારચીયા : અણદીબેન લીંબાભાઈ બોપલીયાનું અવસાન

- text


મોરબી : ખારચીયા નિવાસી અણદીબેન લીંબાભાઈ બોપલીયા (ઉ.વ. 97), તે શામજીભાઈ, વશરામભાઇ તથા લાલજીભાઈના પિતાનું તેમજ રૂકેશભાઈ તથા અનંતરાયના દાદાનું તા. 21/06/2020, રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (શામજીભાઈ 98249 54041, વશરામભાઇ 99796 46461, લાલજીભાઈ 99782 06777, મુકેશભાઈ 76218 46561, અનંતરાય 98251 14527)

- text