વાંકાનેરમાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેરમાં નિર્મળા કોન્વેન્ટ સ્કૂલની સામેના વિસ્તારમાં રહેતા 40 વર્ષીય જયસુખભાઈ નારણભાઈ જાદવએ ગઈકાલે તા. 17ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text