મોરબી : રેવિબેન લાલજીભાઈ પાંચોટીયાનું અવસાન

- text


 

મોરબી : મૂળ નવા સાદુરકા હાલ મોરબી નિવાસી રેવિબેન લાલજીભાઈ પાંચોટીયા ( ઉ.વ.85) તે પ્રાણજીવનભાઈ (મો.નં. 9428465832) , હિતેશભાઈ (મો.નં.9825182472)ના માતૃશ્રી તથા બ્રિજેશભાઈ ( 8980814183)ના દાદીનું તા. 26ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને મોકૂફ રખાયું છે. જેથી ટેલીફોનિક દિલાસો પાઠવવા જણાવાયું છે.

- text