સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં લક્ષ્મીનગરની આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમીના તમામ છાત્રો ઉતીર્ણ

- text


મોરબી : સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં લક્ષ્મીનગરની આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમીના તમામ છાત્રો ઉતીર્ણ થયા હતા. જેમાં વિશેષ યોગ્યતા શ્રેણી મેળવનાર 3 વિદ્યાર્થીઓ તેમજ “પ્રથમા” શ્રેણી મેળવનાર 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શાળા પરિવાર વતી આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text