મોરબી : જોશી કિરણભાઈ દામજીભાઈનું અવસાન ,મંગળવારે બેસણું

- text


મોરબી : જોશી કિરણભાઈ દામજીભાઈ ઉ.વ.34 નું તા.8 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.10 ના રોજ મંગળવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાન નીલકંઠ સોસાયટી, બજરંગ હોલની બાજુમાં ત્રાજપર ચોકડી મોરબી-2 ખાતે રાખેલ છે.

- text