- text
મોરબી : મોરબીમાં બે દિવસ પહેલા નજરબાગ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આવી જતા યુપીથી આવેલા બ્રિજેશભાઈનું મુત્યુ થયું હતું. પોલીસે મૃતકના મોબાઈલના આધારે મૃતકના સગાનો સંપર્ક કરી તેમને મોરબી બોલાવ્યા હતા. મૃતકના સંબંધીઓ પાસે મૃતદેહને યુપી લઇ જવા કે મોરબીમાં અંતિમક્રિયા કરવા માટે કોઈ વ્યવસ્થા ના હતી. તેથી, પંચમુખી ટ્રસ્ટના સહયોગથી પરપ્રાંતીય બ્રિજેશભાઈની હિન્દૂ શાસ્ત્રો અનુસાર અંતિમક્રિયા કરવામાં આવી હતી.
- text
મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..
તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.
કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…
વધુ વિગત માટે : 9825675999, 9998951628
- text