ટંકારા આઈટીઆઈના ઈન્સ્ટ્રકટરનો નિવુત વિદાયમાન સમારોહ યોજાયો

- text


ટંકારા : મોરબીની જન્મ ભુમી માથી ટંકારાને ક્રમભુમી ગણી ટંકારા સ્વામી દયાનંદ ટેકનીકલ ઈન્સ્ટીટયુડ ITI ના ઈન્સ્ટ્રકટર ભાસ્કરજી સોનેજીનો વયમર્યાદા પૂરી થઈ જતા વિદાઈ સંમારંભ યોજાયો હતો.

આ નિવૃત્તિ વિદાય સમારોહમાં સંસ્થાના આચાર્ય વડાવિયાભાઈ ગિરીશભાઈ, દૈત્રોજાભાઈ, સહીતના સ્ટાફે તેઓનું નિવૃત્તિ પછીનું જીવન સુખ શાંતિ અને તંદુરસ્તી પુર્ણ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. ભુતપૂર્વ વિધાથી અને વર્તમાન છાત્રો પણ શુભેચ્છા પાઠવી હતી.ઉપસ્થિત તમામ મહાનુભવો અને લોકોએ એ તેમની નિષ્ઠાપૂર્વકની ફરજને બિરદાવીને માનભેર વિદાય આપી હતી.

- text

 

- text