- text
મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી જયાબેન પ્રાણજીવનભાઈ વિસાવડીયા( ઉ.વ 95) તે હંસાબેન જયંતીલાલ, કંચનબેન જગદીશકુમાર, કિશોરભાઈ, ઉષાબેન હિરેનકુમાર, દક્ષાબેન રમેશકુમાર, કુસુમબેન, નિરુબેનના માતૃશ્રીનું તા..28ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને સોમવારે લખધીરવાસ, દરજી જ્ઞાતિની વાડી ખાતે બપોરે 4 થી 5 : 30 સુધી રાખેલ છે.
- text