મોરબી : વૈષ્ણવી તરુણભાઈ દવેનું અવસાન

- text


મોરબી : વૈષ્ણવી તરુણભાઈ દવે (ઢીંગુ)( ઉ.વ. 6) તે તરૂણભાઈ અનંતરાય દવેની પુત્રી, નીલમબેન મહેશભાઈ ત્રિવેદી, નિલેશભાઈ તથા શિવમભાઈની ભાણેજનું તા. 27ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને સોમવારે સાંજે 4 થી 5:30 ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ 10/11, મોરબી ખાતે રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

- text