- text
મોરબી : તાજેતરમાં રાજસ્થાનના બાડમેરમા રામકથા દરમિયાન તોફાન આવવાથી પંડાલ ધરાશાયી થયો હતો. જેના કારણે વિજશોકના કારણે 14 શ્રદ્ધાળુઓના મોત નિપજયા હતા. ત્યારે આ દુર્ઘટના અંગે શોક વ્યકત કરીને મોરબીના રામવન આશ્રમના મહંત ભાવેશ્વરી મા તેમજ બાળ કથાકાર રતનબેન ગુરુ ભાવેશ્વરીમાંએ તેમના પરીવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text