મોરબી : ખાખરેચી નિવાસી ભાગીરથીબેન રાવલ તે માણેકલાલ છગનલાલના પત્ની તથા જીતુભાઇ, ઉપેન્દ્રભાઈ , જસપતભાઈના માતૃશ્રીનું તા.૧૫ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૭ને સોમવારે સાંજે ૩ થી ૫ નકલંક મંદીર ખાખરેચી ખાતે રાખેલ છે.
મોરબી: અનેક વિધ સેવા પ્રોજેક્ટ માટે જાણીતી સંસ્થા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત આ કાળઝાળ ગરમીમાં...