મોરબી : લુહાર જયદીપભાઈ રાજેશભાઇ કવૈયા ઉ.વ.26 તે રાજેશભાઇ પ્રાગજીભાઈ કવૈયાના પુત્ર તથા કેતનભાઈના ભાઈનું તા 8ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.11ના રોજ સાંજે 4 થી 6 દરમ્યાન લુહાર જ્ઞાતિની વાડી મોરબી ખાતે રાખેલ છે.
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્ટોલ નાખી વાલીઓ પાસેથી જૂના પુસ્તકો એકઠા કરાયા
મોરબી : અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ, મોરબીના શિક્ષકો દ્વારા એક અનોખો સેવાયજ્ઞ...