મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી દાનાભાઈ ગણેશભાઈ સોલંકી તે મોહનભાઇ, નવનીતભાઈ, દયાબેન, રમીલાબેન, વજીબેનના પિતા અને હરેશભાઈ, પૂજબેન, વિશાલભાઈ, વસંતભાઈ, અને પ્રતિકભાઈ તથા તુલસીભાઈના દાદાનું તા.23 ના રોજ અવસાન થયું છે.
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્ટોલ નાખી વાલીઓ પાસેથી જૂના પુસ્તકો એકઠા કરાયા
મોરબી : અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ, મોરબીના શિક્ષકો દ્વારા એક અનોખો સેવાયજ્ઞ...