- text
વાંકાનેરના વઘાસીયા ગામે સાંસદ મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને વાંકાનેર તાલુકાનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં વાંકાનેર તાલુકા ભરના આગેવાનો ઉપસ્થિત રહેલ.
આ સ્નેહમિલનમાં વાંકાનેરના પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મહામંત્રી હિરેનભાઈ પારેખ, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્રસિંહ ઝાલા સરધારકા વાળા એ કરેલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા વઘાસીયાના તાલુકા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ગ્રામજનોએ જહેમત ઉઠાવેલ.
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text
- text