મોરબીમાં આજે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ

- text


મોરબી : આજરોજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી તેમજ સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા આયુર્વેદ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું દિપ્તી હેલ્થ સેન્ટર, વીસીપરા, મોરબી ખાતે સવારે 9:00 થી 1:00 સુધી યોજવામાં આવેલ છે જેથી આ કેમ્પનો વધુને વધુ લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

- text