મોરબી : મુ. વાધરવા, હાલ. મોરબી નિવાસી શાંતુભા જટુભા જાડેજા, તે કીર્તિરાજસિંહ ના પિતા નું તા. 27 ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણુ તા.29/12/2018 ને શનિવાર ના રોજ સાંજે 4 થી 6 હનુમાનજી મંદીર વિધુત નગર મોરબી 2 ખાતે રાખેલ છે
મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...
ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો
Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....
હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી 30 એપ્રિલના રોજ ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે. તેમજ 30 એપ્રિલના રોજ રાત્રે...