મોરબીમાં રહેતા ભરતભાઈ ખોખાણી ગુમ થઈ ગયા છે આ ભાઈ બોલી કે સાંભળી શકતા નથી અને ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા છે .જે કોઈ ને આ ભાઈ નો પતો મળે તેને મોં.નં.9979312853 પર જાણ કરવા અનુરોધ કરાયો છે.
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્ટોલ નાખી વાલીઓ પાસેથી જૂના પુસ્તકો એકઠા કરાયા
મોરબી : અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ, મોરબીના શિક્ષકો દ્વારા એક અનોખો સેવાયજ્ઞ...