- text
મોરબી : મોરબી તાલુકા નારણકા ગામે શ્રી બહુચરાજી માતાજીના મંદિરે અદ્ભુત જ્ઞાન ભંડાર સમી શ્રીમદ્ ભાગવત કથા નું આયોજન કારતક સુદ ૩ શનિવાર તા.૧૦-૧૧-૨૦૧૮ થી કારતક સુદ ૮ શુક્રવાર તા.૧૬-૧૧-૨૦૧૮ સુધી નિરધારેલ છે આ કથાવક્તા તરીકે જુનાગઢના શાસ્ત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રસાદ આર.પંડ્યા વ્યાસ આસને બિરાજી સંગીતમય શૈલીથી કથામૃતનું રસપાન કરાવશે આ કથામાં સ્વ.મોહનભાઇ રૂગનાથભાઇ મેરજા ના પરિવાર તરફથી તમામ ગ્રામજનો તથા કથાપ્રેમીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text