મોરબી : મોરબીમાં મેમણ કોલોનીમાં આગામી તા. ૧૩ના રોજ કુતુલબાવા અહેમદશા રહેમતુલ્લાનો ઉર્ષ મુબારક ધામધૂમથી ઉજવવામાં આવશે. જેમા ૪ વાગ્યે સંદલ અસર બાદ આમ ન્યાજ રાત્રે ૧૦ થી ૧૧ કલાકે શરીફનો કાર્યક્રમ યોજાશે.
મોરબી : મોરબીના મહાકાલ ગ્રુપ દ્વારા મોરબીમાં આઈપીએલ ફોર્મેટની જેમ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 11 જેટલી ટીમો ભાગ...