- text
મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામે આવતીકાલે રવિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પીઠડાઈ ગૌ સેવા રામામંડળ પીઠડ દ્વારા રામામંડળની પ્રસ્તુતિ કરવામાં આવશે.આ રામામંડળ માણવા માટે આયોજક વલમજીભાઈ કરમશીભાઈ વીરસોડિયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
- text
- text