મોરબીમાં ગુર્જર પ્રજાપતી સમાજે માતાજીને ધ્વજા ચડાવી

- text


મોરબી : મોરબીમાં પ્રજાપતી યુવા સંગઠન દ્વારા મા ભગવતી શક્તિમાતાજી ને ઘજા ચડાવવાનો તેમજ સમસ્ત ગુર્જર પ્રજાપતી સમુહ પ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમાં બહોળી સંખ્યામાં સમાજના લોકોએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો.

વધુમાં શક્ત શનાળા મુકામે ફાગણ વદ અમાસના દીવસે પરંપરા મુજબ બઘા મોરબી મા વસતા ગુર્જર પ્રજાપતી ના લોકો નિવૈદ્ય ધરાવે છે. ગુર્જર પ્રજાપતી સમાજની આસ્થાનું કેન્દ્ર ગણાતા શક્ત શનાળા ખાતે દર ફાગણ વદ અમાસે સમસ્ત સમાજ એકઠો થઈને માતાજીની આરાધના કરે છે.

- text

- text