મોરબીના પત્રકાર અતુલ જોશીનો આજે જન્મદિવસ

- text


મોરબી:મોરબી જયહિંદ દૈનિકના યુવા પત્રકાર અતુલભાઈ જોશીનો આજે જન્મ દિવસ છે.

મૂળ માળીયા તાલુકાના ખાખરેચીના વતની મુકુંદભાઈ તથા હર્ષાબેનને ઘેર પુત્રરત્ન રૂપે ૩ નવેમ્બર ૧૯૯૦ના રોજ અતુલભાઈનો જન્મ થયો હતો અભ્યાસમાં તેજસ્વી એવા અતુલભાઈ પત્રકારીત્વની સાથે-સાથે એલ.એલ.બી.નો અભ્યાસ કરી રહ્યા છે અને મોરબી જિલ્લામાં બનતા ક્રાઇમના બનાવોના રિપોર્ટિંગ અને જાણકારીમાં સદાય તેવો અગ્રેસર રહ્યા છે
આજે તેમના જન્મદિવસે મિત્રો-શુભેચ્છકો તરફથી મો.૯૯૨૫૪ ૮૬૯૯૯ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text

- text