માળીયાના જસાપર ગામે કાનગડ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ નુ આયોજન

- text


માળીયા : માળીયા મિયાણાના જશાપર ગામે આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે જેમા આજે પોથીયાત્રા સહીત ની વિધી કર્યા બાદ આયોજક હીરાભાઈ નરસંગભાઈ કાનગડ અને ગૌરાંગભાઈ હિરાભાઈ કાનગડ દ્વારા જાહેર જનતા ને લાભ લેવા આમંત્રણ પાઠવ્યુ છે.

આ સપ્તાહ ના ચોથા દિવસે તા.૩૧ ના રોજ રાત્રી ના લોકડાયરા નુ ભવ્ય આયોજનષ કરાયુ છે જેમા હાસ્યકલાકાર હકાભા ગઢવી ,જયમતભાઈ દવે,જીગ્નેશભાઈ પટેલ ભજન ની રંગત જમાવશે જેમા વવાણીયા ના રામબાઈ માતાજી મંદીર ના મહંત શ્રી જગન્નાથજી માતાજી અને પ્રભુદાસજી મહારાજ,અને દેરાળા ગામના બાલગીરી દાસજી મહારાજ ની જગ્યા ના મહંત હરેશ ભારતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે.

- text

- text