- text
ટંકારા : રાજકોટ મોરબી રોડ પર વસેલુ નાનકડું ગામ લજાઈ પ્રતિ વર્ષ નવલી નવરાત્રી માં આશાપુરા પદયાત્રા કરનારા માટે ગામના સેવાભાવી યુવાનો દ્વારા ચોકડીઅે કેમ્પનું આયોજન કરવા આવે છે.
હવે નવરાત્રિ ને આડે જાજા દિવસ રહ્યા નથી ત્યારે ગ્રામજનો દ્વારા કેમ્પ ઉભો કરી દીધો છે જેમા મેડિકલ, આરામ, ચા, નાસ્તો, ઠંડુ પાણી સહિત ની સુવિધા પુરી પાડવામાં આવે છે,
આ ગામના સેવાભાવી યુવાનો આ કાર્ય ૨૩ વર્ષ થી કરી રહ્યાં છે.
- text
- text